Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

સોમનાથ દર્શને ટુરીઝમ મંત્રી જવાહર ચાવડા

પ્રભાસપાટણ સોમનાથ મહાદેવનાં દર્શન અભિષેક કરી પૂજા સામગ્રી અર્પણ કરેલ હતી. આ પ્રસંગે પૂજાચાર્યએ પુષ્પહાર તથા ટ્રસ્ટી પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ સેક્રેટરી પ્રવિણભાઇ લહેરીએ શાલ તથા સ્મૃતિ ભેટ આપી તેઓનું સન્માન કરેલ હતું. આ તકે સ્થાનિક આગેવાનોમાં જીલ્લા ભાજપ પ્રમુખ ઝવેરીભાઇ ઠકરાર, વેરાવળ તાલુકા ભાજપ પ્રમુખ અરજણભાઇ સોલંકી સહિત અન્ય ભાજપના આગેવાનો જોડાયા હતા.(તસ્વીર.દેવાભાઇ રાઠોડ)(૨૩.૬)

(11:28 am IST)