Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

ભાવનગરમાં એન્કરીંગ વર્કશોપ

ભાવનગર : સપ્તર્ષી થિએટર એન્ડ ઇવેન્ટ દ્વારા પ્રથમ વખત એન્કરીંગ વર્કશોપ યોજાયો હતો. ઉદઘાટનમાં વકતા તરીકે નૈષધ પુરાણી (જલસો એપના ડાયરેકટર), આર.જે.રૂહાન (બસ ચા સુધી ફેમ), નેન્સી શાહ (પબ્લીક સ્પીકર), હીમલ પંડયા (પોએટ એન્ડ મોટીવેશનલ સ્પીકર) રિધ્ધિમાં મજુમદાર (મોડરેટર) એ વકતવ્ય આપેલ. દેવર્ષી ભટ્ટ, વિશ્વા આચાર્ય, દેવર્ષી ત્રિવેદી, પુનીત પુરોહીત, નિકેતા આચાર્ય વગેરેએ જહેમત ઉઠાવેલ.(૪૫.૫)

(11:45 am IST)