Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

ગારીયાધારના મોટા આસોડીયામાં ભાગવત સપ્તાહ

ભાવનગરઃ ગારીયાધાર પાસે મોટા આસોડીયામાં ચાલતી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં વ્યાસપીઠ પરથી યુવા પ્રભાવક વકતા પૂ. શાસ્ત્રી સ્વામી હરિસ્વરૂપદાસ (સિદ્ધાનંદ આશ્રમ લાઠીદડ) શ્રોતાઓને અમૃત પાન કરાવતા નજરે પડે છે. અન્ય તસ્વીરમાં યજમાનો જાદવભાઇ કોરાટ, પુરૂષોતમભાઇ, ચંદુભાઇ,ચીમનભાઇ નજરે પડે છે. કથા દરમિયાન સુરતના પૂ. મહેન્દ્રદાદાજાનીએ ધર્મ લાભ આપેલ.

(11:58 am IST)