Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

સાંજે જામનગરના દરબારગઢ પાસે અસ્થિર મગજના યુવકે એસટી બસ પર પથ્થરમારો કર્યો : અફરાતફરી

જામનગર કાલાવડ એસટી બસ પર પથ્થરમારો થતા ડ્રાઇવર અને મુસાફરો બસમાંથી ઉતરી ગયા

જામનગરમાં દરબારગઢ પાસે સાંજના સમયે અસ્થિર મગજના યુવકે જામનગર કાલાવડ એસટી બસ પર પથ્થરમારો કર્યો હતો આ ઘટનાને લઇને ડ્રાઇવર અને મુસાફરો બસમાંથી ઉતરી ગયા હતા અને ભારે અફડા-તફડી મચી ગઇ હતી.(તસવીરો:કિંજલ કારસરીયા, જામનગર)

(11:09 pm IST)