Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

ભુજમાં રાજાશાહી વખતનું દેશલસર તળાવ લુપ્ત થવાને આરે : જળકુંભી નામની જંગલી વહેલ ઉગી

વહેલીતકે વ્હેલને દૂર કરાશે તેવું ચીફ ઓફિસરનું કથન

ભુજમાં આવેલ રાજાશાહી વખતનો દેશલસર તળાવ લુપ્ત થવાની કગાર પર ઉભું છે. તળાવના ૭૫ ટકા ભાગમાં જળકુંભી નામની જંગલી વહેલ ઉગી નીકળી છે. પરંતુ ભુજ નગરપાલિકા દ્વારા તળાવને બચાવવા માટે કોઈ જ પગલા લેવાયા નથી.

 બીજી બાજુ ભુજ નગરપાલિકાના ચીફ ઓફીસર દ્વારા કહેવાઈ રહ્યું છે કે આ વહેલના એક્સપોર્ટ સાથે બેઠક યોજી છે. અને વહેલી તકે આ વહેલને દેસલસર તળાવમાંથી દૂર કરાશે.

(7:58 pm IST)