Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

અરૂણાચલના મુખ્યમંત્રી ભાવનગર આવશે

ભાવનગરઃ સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં સમગ્ર પરિસરને પ્રવાસન ધામ સાથે''એક ભારત શ્રેષ્ઠ ભારત''નું રાષ્ટ્રભકિત ધામ બનાવશે સાંસદ મતિ.ડો. ભારતીબેન ધીરુભાઇ શિયાળ અને ગુજરાત સરકારના પ્રતિનિધિ મંડળ દ્વારા અરૂણાચલ પ્રદેશના મુખ્ય પાટનગર ઇટાનગરમાં મુખ્યમંત્રીશ્રી પ્રેમખડ્ડંજી અને ગવર્નરશ્રી ડો.બી.ડી. મીશરાજીને ૩૧ ઓકટોબરના રોજ સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના લોકોર્પણ પ્રસંગે ગુજરાત પધારવા નિમંત્રણ પાઠવ્યું છે.

(12:10 pm IST)