Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો નવો એક કેસ નોંધાયો: વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો નવો એક કેસ નોંધાયો છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી, અત્યાર સુધીમાં કુલ 3.71.798 સેમ્પલ લેવાયા છે

(8:29 pm IST)