Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

જુનાગઢઃ ઉપલેટાનાં લોકસાહિત્યકાર દેવરાજ ગઢવીની પુસ્તિકાનુ પૂ. મોરારીબાપુના હસ્તે વિમોચન

જુનાગઢ : જામનગર ખાતે પૂ. મોરારીબાપુની રામકથામાં ઉપલેટાના લોક સાહિત્યકાર દેવરાજભાઇ ગઢવીની 'દુહા દ્રષ્ટાંત માળા' નામની પુસ્તિકાનું વિમોચન કરતા પૂ. મોરારીબાપુ સાથે દેવરાજભાઇ ગઢવી તસ્વીરમાં નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ)

(9:59 am IST)