Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

જામનગરમાં એસ.ટી. બસ સ્ટેશને સફાઇ ઝુંબેશ

 જામનગર : સ્વચ્છ ભારત મિશનના ચોથા વર્ષની વાર્ષિક ઉજવણીના ભાગરૂપે ૧પ સપ્ટેમ્બરથી રજી ઓકટોબર–ર૦૧૮ સુધી 'સ્વચ્છતા હી સેવા'ની થીમ સાથે રાષ્ટ્રપિતા મહાત્મા ગંાધીજીના જન્મ દિવસ સુધી સ્વચ્છતા પખવાડીયાની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા પખવાડીયાની ઉજવણીનો શુભારંભ કરવામાં આવેલ છે. જેના અનુસંધાને એસ.ટી. બસ સ્ટેશન ખાતે પ્રજાપિતા બ્રમ્હાકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના ૬પ જેટલા સહયોગી ઘ્વારા સફાઈ કામગીરી હાથ ધરવામાં આવેલ. તેમજ બેડી ગેઈટ કોમર્શિયલ વિસ્તારમાં કેબીનેટ મંત્રી આર. સી. ફળદુ, મેયર હસમુખભાઈ જેઠવા, વોર્ડના મ્યુનિ. સભ્યશ્રીઓ તેમજ આજુબાજુના દુકાન ધારકોના સહયોગીથી ઘ્વારા સફાઈ કામગીરી હાથ ધરી ભભસ્વચ્છતા હી સેવાભભ પખવાડીયા ઉજવણી અંતર્ગત પોતાનંુ શ્રમદાન આપેલ છે. (તસ્વીર - અહેવાલ : મુકુંદ બદિયાણી, જામનગર)

(1:59 pm IST)