Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

ખીરસરાના અકિલાના પત્રકાર ભીખુપરી ગૌસ્વામીના મોટાભાઇનું અવસાન

ખીરસરા : વાજડી વડ શ્રી રામેશ્વર મહાદેવના મંદિરના પુજારી કિશોરપરી મોહનપરી ગોસ્વામી તે ખીરસરા અકિલા પ્રેસ પ્રતિનિધિ ભીખુપરી મોહનપરી ગૌસ્વામીના મોટાભાઇ વાજડીવડ ગૌસ્વામી વિરલપરી  કિશોરપરી ગૌસ્વામી આશિષપરી કિશોરપરીના પિતા તથા ગૌસ્વામી નિખીલપરી ભીખુપરીના મોટાબાપુ હર્ષિલપરી તથા દેવાંગપરીના દાદાનું કૈલાસવાસ થયેલ છે.
તેમની પૂજન (શંખાઢોળ) વિધી તા. ર૧ ને રવિવારના રોજ તેમના નિવાસ સ્થાન  વાજડીવડ મુકામે રાખેલ છે. ધર્મસભા સવારે ૧૦ વાગ્યે તેમજ પ્રસાદ બપોરના સમયે રાખેલ છે. મો. ૯૯૭૯૯ ૯૮૭૯૬,  ૯પપ૮૦  પ૪પ૮૦

 

(11:41 am IST)