Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

જૂનાગઢ ઉપલા દાતાર ગુરૂપુર્ણીમાંની ઉજવણી

કોમી એકતાના પ્રતિક એવા ઉપલાદાતારની ટેકરી ખાતે મહંત ભીમબાપુના સાનિંધ્યમાં ગુરૂપુર્ણીમા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમા બ્રહ્મલીન મહંત પૂ.પટેલબાપુ અને વિઠ્ઠલબાપુની સમાધીનુ પુ.ભીમબાપુએ  શાસ્ત્રોકત વિધી સાથે પુજન કર્યુ હતુ. ત્યારબાદ સેવક સમુદાય દ્વારા પૂ.ભીમબાપુને ભાવવંદના કરવામાં આવી હતી. જે તસ્વીરમાં નજરે પડે છે. આ તકે હજારો દાતાર ભકતો ઉપસ્થિત રહ્યા હતા. અને પૂજન દર્શન અને મહાપ્રસાદ નો લાભ લીધો હતો.(અહેવાલ વિનુજોષી તસ્વીર મુકેશ વાઘેલા જૂનાગઢ

(1:14 pm IST)