Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

પ્રભાસપાટણઃ દશનામ ગૌસ્વામી સમાજના નવા હોદેદારો વરાયા

પ્રભાસપાટણ તા.૧૭: પ્રભાસપાટણ મુકામે ગૌસ્વામી અતિથિ ભૂવનમાં  ગૌસ્વમી સમાજ પ્રભાસપાટણ (સોમનાથ)ની સાધારણ સભા અને જનરલ મીટીંનું આયોજન કરવામા આવેલ જેમા સમાજના સભાસદોની હાજરીમા નવા પ્રમુખ ઉપસ્થિત સહિત અન્ય કોદેદારોની વરણી કરવામા આવેલ જેમા પ્રમુખ પદે ગૌસ્વામી ગૌતમપુરી જેન્તીપુરી, ઉપપ્રમુખ પદે ગોસ્વામી શૈલેષગીરી, મનસુખગીરી તથા મંત્રી તરીકે વિનયગીરી દલપતગીરી ગોસ્વામીની વરણી કરેલ.

કારોબારીમા અશ્વીનગીરી મનસુખગીરી, યશવંતગીરી, શિવગીર,ી જીતુપુરી, વશરામપુરી, કિશોરપુરી, જેન્તીપુરી, શૈલેષગીરી, હિમતગીરી, જયસુખગીરી, ભગવાનગીરી, પ્રભાતગીરી, મોતીગીરી, યોગેશગીરી, વિષ્ણુગીરી, કલ્પેશપૂરી, પ્રેમપૂરી, સભાષગીરી ત્રિભોવનગીરી, પ્રફુલગીરી, અરવિંદગીરી, દિપકગીરી ભોવાનગીરી, નરેશગીરી નીરંજનગિરીની સર્વસંમતિથી વરણી કરવામા આવેલ છે. અને આ નવી નિમણુંક થયેલ તમામ હોદેદારોને ઉપસ્થિત સમાજના લોકોએ આવકારી હતી.

(11:35 am IST)