Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

ધોરાજીના પાટણવાવમાં ધોધમાર વરસાદથી ઓસમ ડુંગરના ૧૪ તળાવો છલકાયા

પાટણવાવ તા. ૧૭ : ધોરાજીના પાટણવાવ અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર ૪ ઇંચ જેટલો વરસાદ વરસતા સર્વત્ર પાણી - પાણી થઇ ગયું છે.

જેના કારણે ઓસમ ડુંગરના ૧૪ જેટલા તળાવો છલકાઇ ગયા છે.

(11:44 am IST)