Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

મંગળવારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સોમનાથમાં :સંઘની રાષ્ટ્રીય કારોબારીમાં આપશે હાજરી :પૂરગ્રસ્ત વિસ્તારોનું કરશે હવાઈ નિરીક્ષણ

ઉના અને ગીર ગઢડાની મુલાકાત લ્યે તેવી શકયતા

  ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાની આવતીકાલે  મંગળવારે સોમનાથ મહાદેવના દર્શન કરવા જશે. ત્યારબાદ મુખ્યમંત્રી વિજયભાઈ  આરએસએસની રાષ્ટ્રીય કારોબારીમાં હાજરી આપશે.

   જાણવા મળી રહ્યું છે કે, મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી ગીર સોમનાથ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિનો સામનો કરી રહેલા ઊના અને ગીરગઢડાની મુલાકાત લઈ શકે છે.સીએમ હવાઇ નિરીક્ષણ કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

 

(1:23 am IST)