Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

જામનગરમાં સાંઢીયા પુલ નજીક ચુંદડીથી ગળેફાંસો ખાઈને મહિલાનો આપઘાત :

108ની ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યાં શારદાબેન સુનિલભાઈ સાસિયા મૃત્યુ પામી

જામનગરના ગોકુલ નગર પાછળ આવેલ સાંઢિયા પુલ નજીક 32 વર્ષીય શારદાબેન સુનિલભાઈ સાસીયા નામની મહિલાએ ચુંદડીથી ગળાફાંસો ખાઇ લેતા આ અંગે 108ને જાણ કરવામાં આવી હતી 108 ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ત્યાં મહિલાનો મૃત પામી હોવાનું સામે આવ્યું હતું અને આ અંગે પોલીસને જાણ કરી પીએમ માટે ખસેડવા વધુ તપાસ હાથ ધરી છે ( તસવીર:કિંજલ કારસરીયા,જામનગર)

(6:36 pm IST)