Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

જામનગર શહેરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : વધુ 3 દર્દીઓના મોત : નવા 192 પોઝિટિવ કેસ : વધુ 328 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં આજે કોરોના વિસ્ફોટ થયો છે, આજે વધુ 3 દર્દીઓના કોરોનાએ જીવ લીધો છે આજે કોરોનાના નવા 192 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 328 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે  અત્યાર સુધીમાં કુલ 3,65,557 સેમ્પલ લેવાયા છે

(6:38 pm IST)