Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

ગોંડલમાં ડો.આંબેડકરને પુષ્પાંજલી :

ગોંડલ : વિશ્વરત્ન બોધ્ધિસત્વ દેશની નારી જાતીના પ્રથમ કાયદા પ્રધાન મહામાનવ એવા ડો.બાબા સાહેબ આંબેડકરની ૧૨૮ની જન્મજયંતી નિમિતે સમસ્ત દલીત સમાજ દ્વારા ભગવતીપરા આંબેડકરનગર ખાતેથી ભવ્ય શોભાયાત્રા શહેરના રાજમાર્ગો ઉપર ફરી બાબા સાહેબની પ્રતિમાને ઘોઘાવદર દાશીજીવન જગ્યાના મહંત શામળદાસબાપુ સહિત ભાજપ કોંગ્રેસના અગ્રણીઓએ ફુલહાર જન્મજયંતીની ઉજવણી કરેલ હતી. મોટી સંખ્યામાં દલીત સમાજ શોભાયાત્રામાં જોડાયો હતો. ડો.આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી અર્પવામાં આવી તે તસ્વીર. (તસ્વીર : હરેશ ગણોદિયા, ગોંડલ)

(11:45 am IST)