Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

જુનાગઢ દ્વારા એબીવીપી મતદાન જાગૃતિ અભિયાન

જુનાગઢ : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છેલ્લા ૬૯ વર્ષથી વિદ્યાર્થીઓનાહિત માટે કાર્ય કરે છે. જે અન્વયે  એબીવીપી દ્વારા જુનાગઢની વિવિધ કોલેજમાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગતે વધુ પ્રમાણમાં મતદાન થાય તે માટે પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં એબીવીપી જુનાગઢ ટીમના કેમ્પસ પ્રમુખ જીતભાઇ મેઘાણી હાજર રહ્યા હતાં. તેની કાર્યાલય મંત્રી જયભાઇ નિમાવતની યાદીમાં જણાવાયું હતું.

(11:40 am IST)