Gujarati News

Gujarati News

News of Sunday, 17th February 2019

ભાવનગર મહાનગર પાલિકા દ્વારા કેન્ડલ માર્ચ :મનપા કચેરીથી શાહિદ સ્મારક સુધીની માર્ચ કાઢી :મોટી સંખ્યામાં લોકો જોડાયા

મંત્રી વિભાવરીબેન દવે। મેયર કમિશ્નર।શહેર ભાજપ પ્રમુખ મનપાના પદાધિકારીઓ સહિતના જોડાયા

ભાવનગર મહાપાલિકા દ્વારા સાંજના સમયે મહાપાલિકા કચેરીથી શહિદ સ્મારક સુધીની કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી. અને શહીદ સ્મારકે શહિદોને દિપ સાથે પુષ્પાંજલિ અપર્ણ કરી હતી

  આ કાર્યક્રમમાં મંત્રી વીભાવરીબેન દવે, મેયર મનભા મોરી, કમિશ્નર એમ.કે.ગાંધી, શહેર ભાજપ પ્રમુખ સનત મોદી, મહાપાલિકાના પદાધિકારીઓ, નગરસેવકો, અધિકારીઓ તથા તમામ કર્મચારીઓ જોડાયા હતા અને શહિદોને શ્રધ્ધાંજલિ પાઠવી હતી.

(2:54 pm IST)