Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

જામજોધપુરઃ શિક્ષકોના પ્રશ્ને ધરણા

જામજોધપુરઃ ગુજરાત રાજય શિક્ષક સંઘના આદેશ અનુસાર જામ-જોધપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંજયભાઇ દુદાણી તથા મહામંત્રી રાજેશભાઇ રોજીવાડીયાની આગેવાનીમાં ૧૫૦ જેટલા શિક્ષકભાઇ બહેનોએ વિવિધ પ્રશ્ને જેવા કે જૂની પેન્શન યોજના ચાલુ કરવી. સાતમા પગારપંચની સંપુર્ણ અમલવારી બી.એલ.ઓ કામગીરીમાંથી મુકતી તથા શિક્ષણ સિવાયની કામગીરીમાંથી મુકિત વગેરે પ્રશ્ને ધરણા કરેલ તથા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપેલ. ધરણા યોજાયા તે તસ્વીર.

(11:04 am IST)