Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

જામનગરમાં કોંગ્રેસના પ્રમુખે ભગવો ખેસ-શાલ કચરામા ફેંકી

 જામનગરઃ અહિંસાના પુજારી હિંસાના માર્ગેે ગાંધી વિચારના સમર્થકો ગોડસેના વિચારે જામનગરમાં નથુરામ ગોડસેની પ્રતિમાને તોડી પાડનાર કોંગ્રેસના પ્રમુખનુ નીચ કક્ષાનું કામ પ્રતિમાને પહેરાવેલ ભગવો તેમજ શ્રીરામ લખેલી શાલને પણ કચરામાં ફેકી ધર્મનું આપમાન કરેલ છ.ે (અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

(1:10 pm IST)