Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

પોરબંદરના હરિમંદિરે તુલસી વિવાહની ઉજવણી

 જુનાગઢઃ પોરબંદરઃ સાન્દીપનિ શ્રી હરિ મંદિર ખાતે રાષ્ટ્રીય સંત પ્રખર ભાગવતાચાર્ય પુ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની નિશ્રામાં તુલસી વિવાહ યોજાયા હતા જેમાં વિધીવત વેદોકત મંત્રોથી વૃંદાદેવી તુલસીજી તેમજ પ્રભુશ્રી શાલીગ્રામજીના વિવાહ ઉત્સવ યોજાયેલ જેમાં પુ. ભાઇશ્રી સાથે સાંદિપની પરિવારના શંકરભાઇ જોષી ઋષિકુમારો તેમજ હરિભકતો જોડાયા ધર્મલાભ લીધો હતો. તુલસી વિવાહ ઉજવણીની તસ્વીર. (અહેવાલ-વિનુ જોષી તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(12:53 pm IST)