Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

ધ્રાંગધ્રાના ભરડામાં ખાત્રી મળતા હિજરત નહી કરે

વઢવાણઃ ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામના અનુસૂચિતજાતિ લોકો વિકાસના કામ માટે ગામ હિજરત કરવાના હતા તારીખ ૧૬/૧૧/૨૦૧૮ ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેકટર તાલુકા વિકાસ અધિકારી અનુસૂચિતજાતિના લોકોની મુલાકાત લેતા તેમની માંગ ૧૦ દિવસમાં પૂરી કરી આપશે તેવી લિખિતમાં બાંહેધરી આપી હતી ગામના અનુસૂચિત જાતિના આગેવાનોએ રજુઆત કરી જો અમારી માંગ સંતોષ કારક પુરી નહી કરે તો પણ હક માટે લડશું.(તસ્વીર અહેવાલઃ ફઝલ ચૌહાણ. વઢવાણ)

(1:16 pm IST)