Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

રાણાવાવના દોલત ગઢમાં યુવાનની હત્યા સંબંધે ૩૯ શખ્સોની અટકાયત

 પોરબંદર તા.૧૬: રાણાવાવના દોલતગઢમાં જૂના મનદુઃખથી બઘડાટીમાં લાકડી-પાઇપ વડે હુમલામાં રાજુ માલદેની હત્યા થયેલ. આ હત્યા સંબંધે રાણાવાવ પોલીસે ૩૯ શખ્સોન અટકાયત કરીને પુછપરછ હાથ ધરી છે.દોલતગઢમાં બઘડાટીમાં જીવલેણ હુમલા બાદ રાજુ માલદેને ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડાયેલ અને સારવાર દરમ્યાન મોત થતાં હત્યાનો ગુન્હો નોંધાયેલ છે.

(12:29 pm IST)