Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

ગારીયાધારના પીપળવા આણંદપુરના સરપંચ પદે ચુંટાતા જયોત્સનાબા ગોહિલ

ગારીયાધાર તા.૧૬: તાલુકાના પીપળવા-આણંદપુર સરપંચની પેટા ચુંટણી યોજાઇ હતી જેમાં જયોત્સનાબા રણજીતસિંહ ગોહિલને વિજયી જાહેર કરવામાં આવ્યા હતા.

આ પેટા ચુંટણીમાં કુલ ૩રપ મતોમાંથી રપપ મતો પડયા હતા. જેમાં જયોત્સનાબા રણજીતસિંહ ગોહિલને ૧૮૦ મતો અને મહેશ્વરી ધર્મદિપસિંહ ગોહિલને ૯પ મતો મળ્યા હતા. જેમા૦ ૬પ મતોએ જયોત્સનાબાને વિજયી જાહેર કરવામાં આવ્યા હતા.

(11:43 am IST)