Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

જામનગરમાં નામચીન અનિલ મેર ઉપર જીવલેણ હુમલો : ત્રણથી ચાર શખ્શોએ તીક્ષણ હથિયાર વડે હુમલો કર્યો

 

જામનગરમાં નામીચા શખ્સ પર જીવલેણ હુમલોથયો છે જાણવા મળ્યા મુજબ :શહેરના હિરજી મિસ્ત્રી રોડ પર  અનિલ જગદીશ મેર નામના નામીચા શખ્સ પર હુમલો થયો છે ત્રણ થી ચાર જેટલા શખ્સોએ તિક્ષણ હથિયારો વડે હુમલો કર્યો છે

  જાણવા મળ્યા મુજબ અગાઉના મનદુઃખને લઈને હુમલો થયાનું મનાય છે હુમલાનો

ભોગ બનનારની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહયું છે બનાવની જાણ થતા પોલીસે બનાવ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે(તસવીર:કિંજલ કારસરીયા, જામનગર)

(10:01 pm IST)