Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

શાપર વેરાવળની ગરબીમાં સ્વચ્છતા અભિયાન છવાયું

શાપર વેરાવળઃ શાપર વેરાવળ શ્રી સરસ્વતી મંડળ દ્વારા પાંચમા નોરતાએ બરોબર જામી હતી પ્રાચીન તેમજ અર્વાચીન ગરબીમાં પાંચમા નોરતે પરંપરાગત ગરબાઓની રમઝટ બોલી હતી પારંપારિક ગરબાઓ નિહાળવા માટે ભારે ભીડ જામી હતી અને બાળાઓ દ્વારા મા મોગલના રાસ સ્વચ્છ અભિયાન તેમજ વંદે માતરમના રાસની રમઝટ બોલાવી દીધી હતી. તે પ્રસંગની તસ્વીર (તસ્વીરઃ કમલેશ વસાણી)

 

(3:39 pm IST)