Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાના જન્મદિન નિમિત્તે મહાપૂજા : કલેકટર સહિતના મહાનુભાવો દ્વારા શુભેચ્છા

પ્રભાસપાટણ : શ્રી સોમનાથ મંદિર ખાતે ટ્રસ્ટના જનરલ મેનેજર પરિવાર સાથે તત્કાલ મહાપૂજન કરેલ. વીઆઇ.પી ગેસ્ટ હાઉસ ખાતે શુભેચ્છા કાર્યક્રમ યોજાયેલ. જેમાં જીલ્લા કલેકટર ડો. અજય, પ્રકાશ, ડીવાયએસપી એમ.એમ. પરમાર તથા ટ્રસ્ટના અધિકારી-કર્મચારીઓએ જન્મ દિવસ નિમિત્તે શુભેચ્છાઓ આપવામાં આવી હતી. આ પ્રસંગે ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તરફથી શુભેચ્છા પાઠવવામાં આવેલ સાથે સ્થાનિક અગ્રણીઓ અને અધિકારીઓ તરફથી શુભેચ્છાઓ આપેલ. ૧પ ઓગષ્ટ ૧૯૭રના રોજ જન્મેલા શ્રી વિજયસિંહ ચાવડાએ ૪૮મા વર્ષમાં પ્રવેશતા તેમના પર અભિનંદનવર્ષા (મો. ૯૪ર૮ર ૧૪૯૦૯) થઇ રહી છે.

(11:17 am IST)