Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

મેંદરડામાં પાક વિમા પ્રશ્ને આંદોલન

મેંદરડાઃ તાલુકાના બાબરનીરથ ગામના ખેડૂતોને પાક વિમો મળેલ ન હોય તેમજ પાકવિમા માટે સરકારી એજન્સી મારફત સર્વે પણ થયો ન હોય ગામના ૮૦ થી ૯૦ ટકા ખેડુતો પણ પાકવિમાંથી વંચીત  હોય તાકીદે સર્વે કરાવી ખેડૂતોને પાકવિમો ચુકવવા કૃષિમંત્રી સમક્ષ રજુઆત કરી ઉપવાસ આંદોલન ચાલુ કરેલ તે પ્રસંગની તસ્વીર.

(12:43 pm IST)