Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો : નવો 1 પોઝીટીવ કેસ નોંધાયો : એક દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો છે આજે કોરોનાના નવો 1 પોઝિટિવ કેસ નોંધાયો છે, જયારે છેલ્લા 24 કલાકમાં એક દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે ,અત્યાર સુધીમાં કુલ 4.45.976 સેમ્પલ લેવાયા છે

(8:51 pm IST)