Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

પોરબંદરમાં પરિણીતાની હત્યા કેસમાં પતિ સાસુ સસરા અને નણંદ સામે ફરિયાદ

પોરબંદરમાં ગઈ કાલે પરણિતા વૈશાલીબેન પ્રશાંતભાઈ ચોલેરાના મોત મામલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયા ગામે રહેતા પરિણીતાના પિતાભગવાનજીભાઈ હરિદાસ ગોકાણીએ તેની પુત્રીના પતિ પ્રશાંત રાજેશભાઈ ચોલેરા,સસરા રાજેશભાઈ કાંતિલાલ ચોલેરા સાસુ કામિનીબેન રાજેશભાઈ ચોલેરા અને નણંદ પૂજાબેન રાજેશભાઈ ચોલેરા સામે ફરિયાદ નોંધાવી છે

ફરિયાદ મુજબ પ્રશાંત કામ ધંધો કરતો નહીં હોવાબથી કામ ધંધો કરવાનું કહેતા ઘર કંકાસ થતો હતો ત્યારે કંકાસને કારણે પતિ સસરા અને સાસુ એન્ડ નણંદે એકસંપ કરીને તેની પુત્રીને રાત્રે રસોડામાં કામ કરતી હતી ત્યારે બોથડ પ્રદાર્થ મારીને હત્યા નિપજાવી છે

(12:09 am IST)