Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

ગારીયાધાર જીનીંગ મિલના માલીક સાથે છેતરપીંડી કરનાર ૩'દિના રિમાન્ડ ઉપર

ગારીયાધાર, તા., ૧૬: જીનીંગ મિલ સાથે થયેલા કપાસની લેવડ-દેવડના મામલે છેતરપીંડી કરનારા સા.કુંડલાના અશ્વીન ત્રિવેદીના ત્રણ દિવસના કોર્ટ દ્વારા રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.

જે કેસ મામલે ગારીયાધાર પોલીસ દ્વારા રવિવારે સાંજે આરોપી અશ્વીન ત્રિવેદીને કોર્ટમાં લઇ જવાયો તો. જે કેસની તપાસ મામલે પીએસઆઇ ચૌધરી દ્વારા પ દિવસમાં રીમાન્ડ માંગવામાં આવ્યા હતા. પરંતુ કોર્ટ દ્વારા ૩ દિવસના રીમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા.

(11:31 am IST)