Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોના થાક્યો : નવા 2 પોઝિટિવ નોંધાયા : વધુ 7 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો કહેર ઘટ્યો છે , આજે કોરોનાના નવા 2 કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 7 દર્દીને ડિસ્ચાર્જ  કરાયા છે,અત્યાર સુધીમાં કુલ 2,98.577 સેમ્પલ લેવાયા છે

(8:46 pm IST)