Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

જામનગર શહેરમાં કોરોનાનો કોરોનાનો કહેર ઘટ્યો : નવા 7 પોઝિટિવ કેસ : વધુ 11 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર શહેરમાં કોરોનાનો કોરોનાનો કહેર ઘટ્યો : નવા 7 પોઝિટિવ કેસ : વધુ 11 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો છે આજે કોરોનાના નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 11 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે  અત્યાર સુધીમાં કુલ 4.09.432 સેમ્પલ લેવાયા છે

(8:45 pm IST)