Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

ઉનાના રાજપરા ગામના માછીમાર 3 દિવસથી ગુમ થયેલ જે આજે જાફરાબાદ તાલુકાના રોહિસા દરિયા કાંઠેથી મળી આવી લાશ

ઉના : ઉનાના રાજપરા ગામના માછીમાર 3 દિવસથી ગુમ થયાનો મામલો..જાફરાબાદ તાલુકાના રોહિસા દરિયા કાંઠેથી મળી આવી લાશ..પી.એમ.માટે જાફરાબાદ હોસ્પિટલ ખસેડાય…

(2:48 pm IST)