Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

પતિને કામ ધંધો કરવાનું કહેતાં પત્નીને માર મારીને કાઢી મૂકી

વિસાવદરના ઇશ્વરીયા ગામની દ્યટનાથી ચકચાર

જુનાગઢ, તા.૧૬: વિસાવદર તાલુકાના ઈશ્વરીયા રૂપાવટી ગામે પતિને કામ ધંધો કરવાનું કહેતા પત્નીને માર મારીને કાઢી મૂકી હોવાનો બનાવ બન્યો છે

આ બનાવની વિગતો એવી છે કે વિસાવદર નજીકના ઈશ્વરીયા રૂપાવટી ગામની મનિષાબેન રમેશ સાવલિયા નામની પરિણીતાએ તેના પતિ રમેશ બુદ્ઘિને કામ-ધંધો કરવાનું કહ્યું હતું પરંતુ આ શખ્સોએ ઉશ્કેરાઈ જઈને પત્ની મનીષાબેનને લાકડી વડે માર માર્યો હતો અને બાદમાં piyare મૂકી આવી હતી.આ બનાવ અંગે પરિણીતાએ ફરિયાદ નોંધાવતા વિસાવદર પોલીસે તપાસ હાથ ધરી છે.(૨૨.૧૦)

(4:35 pm IST)