Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

જામનગરમાં સ્‍વામિનારાયણ ભગવાનને ગરમીથી રાહત આપવા ૧૫ કિલો ડોલરના ફૂલોનો શ્રૃંગાર

જામનગર : જામનગરમાં બેડી ગેટ વિસ્‍તારમાં આવેલ જુના સ્‍વામિનારાયણ મંદિરે વૈશાખી પૂર્ણિમા અને બુધ્‍ધ પૂર્ણિમા નિમિત્તે ગરમીથી રાહત અપાવતા ૧૫ કિલો ડોલરના ફૂલોના અનેરા શણગાર કરાયા છે. જેના દર્શન કરી ભાવિકો ધન્‍યતા અનુભવી રહ્યા છે. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્‍વીર : કિંજલ કારસરીયા, જામનગર)

(1:33 pm IST)