Gujarati News

Gujarati News

News of Sunday, 16th May 2021

જામનગરમાં ટાઉત્તે વાવાઝોડાની આગાહીને પગલે માર્કેટિંગ યાર્ડમાં રહેલી ખેડૂતોની જણસી અનેે અન્ય જણસીઓ નો જથ્થો તાત્કાલિક ધોરણે સલામત સ્થળે ખસેડી લેવાયો

જામનગરમાં ટાઉત્તે વાવાઝોડાની આગાહીને પગલે માર્કેટિંગ યાર્ડમાં તકેદારીના પગલા લેવામાં આવ્યા છે અને માર્કેટિંગ યાર્ડ માં રહેલી ખેડૂતોની જણસી અનેે અન્ય જણસીઓ નો જથ્થો તાત્કાલિક ધોરણે સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યો છે

ગુજરાતમાંં ટાઉત્તે વાવજોડું ત્રાટકવાની આગાહીના પગલે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે ખાસ ખેડૂતોની જણસી ને તાબડતોબ સલામત સ્થળે ખસેડી સતર્કતા રાખવામાં આવી રહી છે.(તસવીરો: કિંજલ કારસરીયા, જામનગર)

(5:52 pm IST)