Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

ગોંડલમાં મરામતના અભાવે ટાવરના ડંકા બંધ

ગોંડલ : ગોંડલમાં જૂદા જૂદા વિસ્તારોમાં ટાવર મુકવામાં આવ્યા છે. જે યોગ્ય જાળવણીના અભાવે બંધ હાલતમાં છે. હાલમાં રાજકોટ રોડ ઉપર આવેલ અક્ષર મંદિર (સ્વામિનારાયણ મંદિર)નો ટાવર ચાલુ હાલતમાં છે. જયારે કોલેજ ચોક અને દરબાર ચોકમાં છેલ્લા ઘણા વર્ષોથી ટાવર બંધ હાલતમાં છે. જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)

(11:46 am IST)