Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

જામજોધપુર ડો. આંબેડકર જયંતિએ શરબતનુ વિતરણ

જામજોધપુરઃ ડો.બાબા સાહેબ  આંબેડકર  જન્મ  જયંતિએ શ્રીમાનવતા મિશન એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ સમગ્ર અનુજાતિ દ્વારા મીની બસ સ્ટેન્ડ ચોકમાં તમામ આવતા, જતા રાહદારીઓ માટે ઠંડા સરબતનું વિતરણ કર્યુ હતું.

(12:01 pm IST)