Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

હળવદમાં શહિદોને શ્રધ્ધાંજલી અર્પવા મૌન રેલીઃ

જમ્મુ કાશ્મીરના પુલવામાં આતંકવાદી હુમલામાં વીર જવાનોને શ્રધ્ધાંજલિ અર્પવા માટે હળવદમાં શાંતિ રેલી કાઢી અને વીરાંજલી અર્પવા માટેના કાર્યક્રમનું આયોજન થયું છે જેમાં મોટી સંખ્યામાં વેપારીઓ તથા વિદ્યાર્થીઓ જોડાયા હતા મૌન રેલી શ્રી શરણેશ્વર મહાદેવ મંદિરથી પ્રસ્થાન કરીને દરબારનાકા થઇ શહેરના મુખ્ય માર્ગ પર થઇ અને વિનોબા ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ થઇ હતી. (તસ્વીરઃ અહેવાલઃ હરીશ રબારી-હળવદ)(૧૭.૧૩)

(12:08 pm IST)