Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

જામજોધપુરમાં પાકિસ્તાન મુર્દાબાદના નારા

 જામજોધપુર : પુલાવામાં થયેલ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા ૪૪ જવાનોનાં આત્માની સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ગ્રામજનો આ રેલીમાં જોડાયા હતા અને  પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવામાં આવ્યા હતા તેમજ હાફિઝ સયદનું પૂતળા દહન કરવામાં આવ્યું હતું. (તસ્વીર - અહેવાલ : દર્શન મકવાણા -જામજોધપુર) (પ-ર૪)

 

(12:06 pm IST)