Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

ધોરાજી રાજપૂત કરણી સેના દ્વારા ડેપ્યુટી કલેક્ટરને લવ જેહાદ બાબતે આવેદનપત્ર પાઠવ્યું

ધોરાજી: શ્રીરાજપૂત કરણી સેના ધોરાજી દ્વારા ડેપ્યુટી કલેકટર શ્રી ને લવ જેહાદ ના કાયદા લાવવા માટે આવેદન પત્ર આપવા માં આવ્યું હતું જેમાં દરેક ગામ માંથી આગેવાન શ્રી ઓ એ  હાજરી આપી જેમા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ ના પ્રદેશ મંત્રી શ્રી જયદેવસિંહ ગોહિલ રાજપૂત કરણી સેના  ધોરાજીના પ્રમુખ પ્રતાપસિંહ ચુડાસમા તેમજ તોરણીયા થી જનકસિંહ જાડેજા , હરસુરભાઈ કાઠી, ફરેણી થી જોરુભા,નાનીમારડ થી સરપંચ શ્રી ઋતુરાજસિંહ ભૂખી થી હરદીપસિંહ રાયજાદ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ માંથી મનીષભાઈ સોલંકી તેમજ આર એસ એસ માંથી પ્રફુલભાઈ જાની વિગેરે એ ઉપસ્થિત રહ્યા હતા

(8:41 pm IST)