Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

દામનગર તાલુકાના શાખપુર ગામની કુમાર શાળામાં પ્રવાસ યોજાયો

 દામનગર : દામનગર તાબાના શાખપુર ગામે કુમાર શાળાના બાળકોનો સવારથી સાંજ સુધી ધારી ખોડીયાર ડેમ અને ગળધરા ખોડીયાર મંદિર સહિતના સ્થળોએ પ્રવાસ યોજયો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય વસંતબેન સીતાપરા અને સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

(12:46 pm IST)