Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

જામનગર શહેરમાં કોરોનાના નવા 14 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 21 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં આજે  કોરોનાના નવા 14 પોઝીટીવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં  વધુ 21 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે હાલમાં 67 એક્ટિવ કેસ છે, મૃત્યુઆંક 21 છે, અત્યાર સુધીમાં 1,52,746 સેમ્પલ લેવાયા છે

(6:32 pm IST)