Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

પોરબંદર જિલ્લા એનસીપીના પ્રમુખપદે અરવિંદભાઇ જોષીની નિમણૂંક

પોરબંદર, તા. ૧પ : જિલ્લા એનસીપીના પ્રમુખપદે અરવિંદભાઇ જોષીની નિમણૂંક કરવામાં આવી છે.

એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવારજીની અનુમતિથી તથા પક્ષના પ્રદેશના પ્રભારી પ્રફુલભાઇ પટેલજીની સુચનાથી તથા પ્રદેશ પ્રમુખ જયંતભાઇ પટેલ (બોસ્કી) દ્વારા જિલ્લા એનસીપી પ્રમુખપદે અરવિંદભાઇની નિમણૂંક કરવામાં આવી છે.

(12:58 pm IST)