Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

દ્વારકામાં માંસાહાર ઉપર પ્રતિબંધ લાવવા ધનરાજ નથવાણીએ પણ ટ્વીટ કર્યુ

દ્વારકાના રૂક્ષ્મણી મંદિર અને દ્વારકાધીશ મંદિરના સંલગ્ન માર્ગો ઉપર જાહેરમાં માસાહારના વેચાણ ઉપર પ્રતિબંધ લાવવા દ્વારકા દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ ધનરાજ નથવાણીએ ટ્વીટરના માધ્યમથી અવાજ ઉઠવાયો છે. અને જણાવ્યું છે કે સત્તાવાળાઓ આ પ્રશ્ને પ્રતિબંધ લાવીને દ્વારકાનું ધર્મમ્ય વાતાવરણ જાળવી રાખવું જોઇએ.

(3:52 pm IST)