Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

ચરાડવા ખાતેના શ્રી મહાકાળી આશ્રમે પૂ. દયાનંદગીરીબાપુના સાનિધ્‍યમાં આયોજીત ધર્મોત્‍સવમાં કથાકાર શાસ્‍ત્રી પૂ. કનૈયાલાલ ભટ્ટ શ્રીમદ્દ દેવી ભાગવત્‌ કથાનું રસપાન કરાવી રહ્યા છે. ગઈકાલે અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા, અકિલાના તંત્રી શ્રી અજીતભાઈ ગણાત્રા, શ્રીમતિ વિણાબેન અજીતભાઈ ગણાત્રા, અકિલા પરિવારના મોટા બહેન-મહિલા ક્રાંતિના તંત્રી મીનાબેન ચગ, હિતેષભાઈ ચગ, રાજકોટના પૂ. દયાનંદગીરીબાપુના અનન્‍ય સેવક સીતાપરા કાનજીભાઈ મોહનભાઈ (કનુભાઈ પ્રજાપતિ), અકિલાના જામનગરના બ્‍યુરો ચીફ મુકુંદભાઈ બદિયાણી સહિતનાએ પૂ. દયાનંદગીરીબાપુના આશિર્વચન તથા કથા શ્રવણનો લાભ લીધો હતો જે તસ્‍વીરમાં નજરે પડે છે.

(12:13 pm IST)