Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

સોમનાથ મંદિર ઉપર નિરીક્ષણ કરતા એરફોર્સના બે હેલિકોપ્ટર

પ્રભાસ પાટણ, તા. ૧પ : સોમનાથ મંદિર ઉપર અગીયાર કલાકનાં અરસામાં એર ફોર્સના બે હેલિકોપ્ટર દ્વારા સોમનાથ મંદિરને ચક્કર લગાવ્યા બાદ સોમનાથ મંદિર શિખર ઉપર પાંચથી સાત મીનિટ સુધી સ્થિર થઈ અને નિરીક્ષણ બાદ આ હેલીકોપ્ટર નિકળી ગયા હતા અને આ રીતે સમયાંતરે આ હેલીકોપ્ટર હવાઈ નિરીક્ષણ કરશે.(તસ્વીરઃ દેવાભાઈ રાઠોડ, પ્રભાસ પાટણ)  

(3:51 pm IST)