Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

જુનાગઢ શ્રોતાઓને મળતા મોરારીબાપુ

જુનાગઢ ભવનાથ તળેટી સ્થિત રૂપાયતન સંસ્થાના પરિસરમાં શરદપુનમના દિવસે પુ.મોરારીબાપુ ના હસ્તે નરસિંહ મહેતા એવોર્ડ અર્પણ સમારોહ યોજાયો હતો દરમિયાન મોરારીબાપુ જૈનસમાજમા સેવા ભાવી અગ્રણી રમેશભાઇ શેઠ સહિતના શ્રોતાઓને મળ્યા હતા જે લાક્ષાણિક તસ્વીરમાં નજરે પડે છે. (અહેવાલ વિનુ જોશી તસ્વીર મુકેશ વાઘેલા)

(1:41 pm IST)